The Felicitation Programme of the Donors and Former Teachers along with the Get Together of the Former Students as per the Events of Celebrating the Ashta-dashabdi Mahotsava,2018 of Shree Gozaria Kelavani Mandal

   The Felicitation Programme of the Donors and Former Teachers along with the Get Together of the Former Students as per the Events of Celebrating the Ashta-dashabdi Mahotsava,2018 of Shree Gozaria Kelavani Mandal  

Socio-Cultural Programme Arranged in the Chawk of Mother Goddess Mahakali as Part of Ashta-dashabdi Mahotsava, 2018 of Shree Gozaria Kelavani Mandal

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ આયોજિત અષ્ટ દશાબ્દી મહોત્સવ નિમિતે તારીખ ૨૧/૧૧/૨૦૧૮ ને બુધવાર. નારોજ રાત્રે મહાકાળી માતાના ચોકમાં સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન શ્રી રાજુભાઇ કરશનભાઈ પટેલ (ખરણા) તેમજ ઉદઘાટક તરીકે શ્રી મનીષભાઈ બળદેવભાઈ પટેલ (ખરણા) તથા શ્રી કે.કે.પટેલ પ્રમુખ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ, ડો.માણેકલાલ પટેલ,શ્રી હિંમતભાઈ શંકરદાસ…

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સારસ્વત ગ્રુપ ફોટોગ્રાફ્સ

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સારસ્વત ગ્રુપ ફોટોગ્રાફ્સ નીચે જોઈ શકાય છે.

નીમા ગર્લ્સ આર્ટસ કૉલેજમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી

રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી તારીખ:30/10/2018…. નીમા ગર્લ્સ આર્ટસ કૉલેજમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી 31 ઓક્ટોબર સરદાર જયંતિ ઉજવવાના સરકારશ્રીના નિર્ણયના અનુસંધાને યોજાયેલ આ કાર્યક્રમમાં ડૉ.સત્યમ્ પ્રસાદે કૉલેજના તમામ કર્મચારીઓ- વિદ્યાર્થી બહેનોને રાષ્ટ્રીય એકતા માટેના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે વડા શ્રી ડૉ. ગાયત્રીબેન બારોટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વના વિવિધ…

સોવિનિયરમાં છાપવા માટે ફોટો મોકલી આપવા બાબત

સોવિનિયરમાં છાપવા માટે ફોટો મોકલી આપવા બાબત નમ્ર અરજ કહેવાયું છે કે જગતમાં વિવિધ પ્રકારના દાનકર્મથી દાતા આત્મસંતોષ તો અનુભવે જ છે. પરંતુ સાથે – સાથે  પોતાની નૈતિક ફરજનું પાલન કરી પોતાના જીવનને સાર્થક પણ કરે છે. જગતમાં વિધ-વિધ પ્રકારનાં દાન છે, જેમકે દ્રવ્યદાન, વસ્ત્રદાન, અન્નદાન અને વિદ્યાદાન. આપણા શાસ્ત્રોએ વિદ્યાદાનને શ્રેષ્ઠ કહી બિરદાવ્યું છે.…

શિક્ષણ જ્ઞાન જ્યોત પદયાત્રા

કોઈએ સાચું જ કહ્યું છે કે …જ્ઞાનથી પવિત્ર બીજું કશુજ નથી એ વિચારને જીવનપર્યંત સાચા અર્થમા ચરિતાર્થ કરનાર અને આજીવન ‘સત્યમ’, ‘શિવમ’ અને ‘સુંદરમ’  વિચારને કર્મપ્રધાન અને ઉપાસક માનનાર એટલે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ,ગોઝારિયા. તા. ૦૬-૦૪-૧૯૩૭ ના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળની સ્થાપના થઈ. ૧૯૩૭થી સતત આજ-દિન સુધી ઉત્તમ કેળવણીના મૂલ્યો અને ‘બેટી બચાવો,બેટી વધાવો…

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ – અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત  “ સારસ્વત સંમેલન કાર્યક્રમ  ” યોજાયો.

આજ તા. ૧૫-૧૦-૨૦૧૮ સોમવારના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ – અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત  “ સારસ્વત સંમેલન કાર્યક્રમ  ”  શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલના મફતલાલ મુખી પ્રાર્થનાહૉલમાં યોજાયો. સવારે ૧૦-૦૦ કલાકના ટકોરે સમારંભના આદરણીય પ્રમુખશ્રી ડી.એમ.પટેલ સાહેબ ,મુખ્ય મહેમાનશ્રી પ્રવિણસિંહ રાઠોડ ,અતિથી વિશેષ સોનલબેન મોદી, શ્રીમતી મીનાબેન મોદી , ગો.કે.મંડળના ટ્ર્સ્ટી…